Tilde Biblia
Back to Reading

2 કાળ. 20:26

ચોથે દિવસે તેઓ બરાખાની ખીણમાં ભેગા થયા અને ત્યાં તેમણે ઈશ્વરની સ્તુતિ કરી તેથી તે જગ્યાનું નામ બરાખા આશીર્વાદની ખીણ પાડવામાં આવ્યું અને આજે પણ તે એ જ નામે ઓળખાય છે.

Want to go deeper?

Launch Tilde AI. Ask a specific question and we'll extract knowledge in real time.