Tilde Biblia
Back to Reading

યર્મિ. 16:7

¶ વળી લોકો મૂએલા સંબંધી સાંત્વના આપવા સારુ તેઓને માટે શોક કરી રોટલી ભાગશે નહિ. અને લોકો માતાપિતાના મરણને માટે દિલાસાનો પ્યાલો તેઓને પીવાને આપશે નહિ.

Want to go deeper?

Launch Tilde AI. Ask a specific question and we'll extract knowledge in real time.