Tilde Biblia
Back to Reading

યોહ. 21:23

તેથી એ વાત ભાઈઓમાં ફેલાઇ ગઈ કે તે શિષ્ય મરવાનો નથી. પણ ઈસુએ તેને એમ કહ્યું ન હતું કે, તે મરશે નહિ; પણ એમ કે, ‹હું આવું ત્યાં સુધી તે રહે એવી મારી ઇચ્છા હોય, તો તેમાં તારે શું?›

Want to go deeper?

Launch Tilde AI. Ask a specific question and we'll extract knowledge in real time.