Tilde Biblia
Back to Reading

યોહ. 7:39

¶ પણ તેમના પર વિશ્વાસ કરનારાઓને જે આત્મા મળવાનો હતો તે વિષે તેમણે એ કહ્યું; કેમ કે ઈસુને હજી મહિમાવાન કરવામાં આવ્યા ન હતા, માટે પવિત્ર આત્મા હજી આપવામાં આવ્યો ન હતો.

Want to go deeper?

Launch Tilde AI. Ask a specific question and we'll extract knowledge in real time.